tag:blogger.com,1999:blog-534943553462481339.post4293711156862726815..comments2023-09-21T06:34:07.643-07:00Comments on શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: બન્યા તા શ્વાસ જેના માંથી એ આંધી નહીં આવે,BADSAH IFRANhttp://www.blogger.com/profile/06047281422672625515noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-534943553462481339.post-75422384074075651732016-02-07T09:09:17.147-08:002016-02-07T09:09:17.147-08:00ગાંધીજી નો અહિંસા વાદ એક આખો અલગ વિચાર હતો જે લોકો...ગાંધીજી નો અહિંસા વાદ એક આખો અલગ વિચાર હતો જે લોકો ત્યારેય પૂરો નહોતા સમજી શક્યા કે તો અત્યારે ક્યાંથી સમજવાના..<br />એક પ્રસંગ છે.. દિવ્યભાસ્કર માં ગુણવંત શાહ ના લેખ માં વાંચેલો <br />એક વખત બાપુ અને કિશોરલાલ મશરૂવાળા સાથે સ્ત્રી શિક્ષણ પર ચર્ચા કરતા હતા તેમાં એક વાત આવી કે છોકરી ઓ કોલેજ કેમ નથી આવતી ... અને તેના કારણો માં એક હતું કે ત્યાં છોકરા ઓ કોલેજ આવતી છોકરી ઓ ની બોવ છેડતી કરતા અને ત્રાસ આપતા આ પર બાપુ એ કિશોર લાલ ભાઈ ને કહ્યું આ માટે તમે છોકરી ઓ ને શું સલાહ આપશો.. કિશોરલાલભાઈ એ જવાબ માં કહ્યું કે હું છોકરી ઓ ને એમ સલાહ આપીશ કે તમારી છેડતી કરતા હોય તેમને તમરા પગ માં પેહરેલું ચપ્પલ કાઢી ને માથા પર મારવુ..<br />ગાંધીજી એ કહ્યું હું તો એવી સલાહ આપીશ કે તમારી પાસે ચાકુ હોય તો છેડતી કરનારા ના પેટ માં ચલાવી દેવું.. હું આને પણ અહિંસા માંજ ખપાવીશ<br /> (પ્રોપર યાદ નથી પણ આવું જ હતું)<br /> <br />વાત અહીં સમજ્યા વગર વિરોધ કરવાની છે...<br />પોતાની માન્યતા ઓ નો કક્કો ઘૂંટી ને ગાંધીજી ને ગાળો આપવાની ફેશન ના ગાડરિયા પ્રવાહ માં તણાવા વાળા ને ગોડસે સારા લાગે છે...<br />હવે તે ગોડસે જેની ઓળખ ગાંધી થકી છે ... તેના મંદિરો બને છે અમુક લોકો ગાંધી નિર્વાણ દિન ને ગોડસે ની પૂજા કરી ઉજવણી કરી ગૌરવ અનુભવે છે ..<br /><br />શું આપણી સરકાર એ પણ નક્કી કરી શક્તિ કે આપણે કોને દેશ નો હીરો માનવો કોને વિલન?<br /><br />હવે મારી પોસ્ટ વાંચી ને એક ગોડસે મિત્ર મને ઘરે કેવા આવ્યો તને ખબર ને ભારત નું પબ્લિક જડ જેવું ..અમેય તેમાં જ આવીએ ... બધા ને સ્વતંત્રતા છે તો કરવા દો ને જેને જે ગમતા હોય તેની વાત કરે ઈ...<br /><br />આવી સ્વતંત્રતા ના વિચારો પણ ગાંધી મહાત્મા એ જ આપેલા એ તેમણે ના ભૂલવું જોઈએ...<br />પોતે વાંચેલો કે સાંભળેલો ઇતિહાસ હમેંશા અંતિમ સત્ય હોય એ જરૂરી નથી,<br />બાકી રવિભાઈ ની વાત એકદમ સાચી છે અહિંસા થી યુદ્ધો ના લડાય... પણ અહિંસા થી ક્રાંતિ થાય...<br /><br />બાકી હુંય કાંઈ ગાંધી ગાંધી ની આખો દી માળા ફેરવવા વાળો નથી...પણ કોને હીરો માનવો અને કોને વિલન એટલી પ્રાથમિક સમજ તો છેજ...Anonymoushttps://www.blogger.com/profile/03984309941418070768noreply@blogger.comtag:blogger.com,1999:blog-534943553462481339.post-13934627822684974532016-02-06T22:35:18.661-08:002016-02-06T22:35:18.661-08:00માર્ગ ન તો ગાંધીજીનો ખરાબ હતો, ન તો ભગતસિંહનો. બંન...માર્ગ ન તો ગાંધીજીનો ખરાબ હતો, ન તો ભગતસિંહનો. બંનેનાં ધ્યેય એક જ હતા. -- ભારત દેશને બ્રિટનનાં સકંજામાંથી મુક્ત કરવો. એક જ ઘરમાં રહેતા સભ્યોમાં પણ જનરેશન ગેપને કારણે ભિન્ન વિચારધારા જોવા મળે છે. તો પછી આઝાદીનાં જંગમાં જોડાયેલા સેનાનીઓનાં લડત ચલાવવાનાં વિચારો ભિન્ન હોવાનાં જ. આ મુદે વિવાદ ઊભા કરવાનો કોઈ અર્થ નથી. અહિંસા અને હિંસા બંને જરૂરી છે. સરહદ પર જવાનો જો કોઈ દુશ્મનો પર ગોળીબારી ન કરે ને અહિંસાવાદી બની જાય તો દેશ પર સંકટનાં વાદળ ઘેરાઈ જાય. આઝાદીનાં જંગમાં ગાધીજીનાં અહિંસાનાં ખ્યાલનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું હતું. લાંબાગાળા સૂધી આ જંગમાં ટકવાનું પણ મહત્ત્વ હોય છે. આ વીરો તો લડીને ચાલ્યા ગયા, આઝાદી અપાવી ગયા. તેને ટકાવવી કે નહિં તે કોના હાથમાં છે ? આપણા જ ને ? So, be mature. દેશની જે હાલત છે તેનાં જવાબદાર આપણે જ છીએ. આપણે હાલનાં ભ્રષ્ટાચારને પણ ચલાવી લઈએ છીએ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોમાં કોઈ યોગદાન આપતા નથી અને વાત કરીએ છીએ કે ગાંધીજીનાં વિચારો બરાબર હતા કે ભગતસિંહનાં ? શું આપણે દેશ માટે લોહીનું ટીપુ પણ વહાવ્યુ છે ? જન્મથી રેડીમેઈડ આઝાદી ભોગવીએ છીએ. કમસેકમ તેને જાળવીએ તો ખરા.<br /><br /> મારું વિચારવિશ્વ...https://www.blogger.com/profile/17260751478403099011noreply@blogger.comtag:blogger.com,1999:blog-534943553462481339.post-89873418037090878432016-02-06T19:17:37.467-08:002016-02-06T19:17:37.467-08:00the problem is Gandhiji is not being praised for w...the problem is Gandhiji is not being praised for what he should be. same was most of the time he is not being criticized for what he should be. we can say same thing for Naheru as well. your point is wrong that if we went by Bhagtsingh's way, we would have been divided in small regions and could not end up as a single country!! but I really appreciate it because you are on a way Gandhiji should be praised for. and do not blame who protest against Gandhiji or insult him. you are nothing different than them if you are blaming Bhagatsingh the way and what you wrote for him here. what you wrote about him depicts that you have his and his methods' picture in your mind implemented by others! so you can not blame other people because they have same issue in Gandhiji's case!! Anonymoushttps://www.blogger.com/profile/11412169972174116460noreply@blogger.comtag:blogger.com,1999:blog-534943553462481339.post-73417265668138416542016-02-06T19:09:17.719-08:002016-02-06T19:09:17.719-08:00અહિંસાથી આઝાદી ના મળે એવું મારૂ મંતવ્ય ભૂલભરેલું હ...અહિંસાથી આઝાદી ના મળે એવું મારૂ મંતવ્ય ભૂલભરેલું હતું, અત્રે નીચે આપેલા કેટલાક વિશ્વ વિખ્યાત બનાવો મારા ધ્યાનમાં આવ્યા છે અને આથી મને મારી ભૂલ સમજાઈ છે!!<br />1. ધરી રાષ્ટ્રોએ શરૂ કરેલા(!) વિશ્વ યુદ્ધથી વિનાશના આરે આવેલા જેમનો સુરજ કોઈ દિવસ આથમતો નથી તેવા Great Britainએ સવાર સાંજ પ્રાર્થના સભાઓ આયોજિત કરતાં, સરહદે આવેલા જર્મન સૈન્ય સામે નતમસ્તકે પોતાના ગાલ ધરી અદબ વળી નમ્રતા થી ઊભા રહેતા તેમની આ અહિંસાથી જર્મની નો પરાજય થયો, અહિંસા નો સર્વત્ર જયજયકાર થયો!<br />2. કોઈ વાતે નમતું ના મૂકનાર અને અણું શસ્ત્રોના પ્રયોગ કરવાથી પણ ના ઝૂકનાર જાપાન અમેરિકાએ દરેક સૈનિકના હાથમાં ગુલાબ ના ફૂલો અને વિરોધ વ્યક્ત કરતાં સૂત્રોવાળા બેનર પકડાવી પૂરા જાપાનમાં અહિંસક કૂચ કરાવતા માત્ર દિવસ પાંચમા ઘૂંટણીયે પડ્યું!!<br />3. વિયેતનામ યુદ્ધ દરમિયાન વિયેતનામિ નાગરિકોએ અહિંસા રૂપી શસ્ત્ર અજમાવતા અમેરિકન સૈન્ય ઊભી પૂછડીએ ભાગી ગયું!!<br />4. આ કિસ્સો તો આંખ ઉઘાડનારો છે!! જોઈ લો અહિંસાની તાકાત!! 20-20 વર્ષ મંડેલાએ હિંસક ક્રાંતિ થી હકો મેળવવા પ્રયત્ન કર્યા! આખરે 20 વર્ષે તેમણે જ્ઞાન લાધ્યું કે સત્ય તો હમેશા અહિંસાના પક્ષે જ હોય એટ્લે તેમણે અહિંસક ક્રાંતિ શરૂ કરી અને જુઓ ચમત્કાર!! 20-20 વર્ષની હિંસક ક્રાંતિ થી જે ના મળ્યા એ હકો અહિંસક ક્રાંતિ થી આખરે મળ્યા!!!<br />જય અહિંસા!! જય અહિંસા!! જય અહિંસા!!!Anonymoushttps://www.blogger.com/profile/11412169972174116460noreply@blogger.comtag:blogger.com,1999:blog-534943553462481339.post-79437789750995775702016-02-05T04:17:30.816-08:002016-02-05T04:17:30.816-08:00Very Good.
ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરન...Very Good.<br /><br />ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરનારા, વૈચારિક શક્તિનો અભાવ જ જોવા મળે. ગાંધી કે સરદારનાં નામનો ઉપયોગ કરનારા રાજકારણીઓ તેનાં નામને વટાવી વૉટની રોકડી કરવા માંગે છે. ગાંધીએ અહિંસાનો કોન્સેપ્ટ આપ્યો તેને આપણે જાણ્યા સમજ્યા વગર અહિંસાવાદમાં ખપાવી દીધો. ગાલ પર તમાચા મારે તો બીજા ગાલ ધરવાની વાતને નમાલાપણાંમાં ખપાવી દેનારાઓએ સમજવુ જોઈએ કે આંખનાં બદલામાં આંખ વાળા ખ્યાલમાં દુનિયા આંધળી થઈ જશે. મારું વિચારવિશ્વ...https://www.blogger.com/profile/17260751478403099011noreply@blogger.comtag:blogger.com,1999:blog-534943553462481339.post-66083563292233396832016-02-05T04:17:12.232-08:002016-02-05T04:17:12.232-08:00Very Good.
ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરન...Very Good.<br /><br />ગાંધીનો વિરોધ કરનારા હોય કે સમર્થન કરનારા, વૈચારિક શક્તિનો અભાવ જ જોવા મળે. ગાંધી કે સરદારનાં નામનો ઉપયોગ કરનારા રાજકારણીઓ તેનાં નામને વટાવી વૉટની રોકડી કરવા માંગે છે. ગાંધીએ અહિંસાનો કોન્સેપ્ટ આપ્યો તેને આપણે જાણ્યા સમજ્યા વગર અહિંસાવાદમાં ખપાવી દીધો. ગાલ પર તમાચા મારે તો બીજા ગાલ ધરવાની વાતને નમાલાપણાંમાં ખપાવી દેનારાઓએ સમજવુ જોઈએ કે આંખનાં બદલામાં આંખ વાળા ખ્યાલમાં દુનિયા આંધળી થઈ જશે. મારું વિચારવિશ્વ...https://www.blogger.com/profile/17260751478403099011noreply@blogger.com