Pages

Wednesday 21 September 2016

ભારતીય સૈન્ય અને યુદ્ધ

અત્યારે દેશમાં ભારતીય સૈન્ય અને યુદ્ધ સંબંધિત જે ભાવનાત્મક વાતાવરણ સર્જાયું છે. આ સમયે સરહદ ઉપર, સરકારમાં અને સોશિયલ મિડીયા એમ કુલ ત્રણ જગ્યાએ તણાવપૂર્ણ માહોલ છે અને આ ત્રણેય પાંખો પોતપોતાની રીતે વ્યુહ –વાર્તાલાપ કરી રહી છે. સરહદ ઉપર જે તણાવપૂર્ણ માહોલ છે તેમાં શું થશે એ સરકાર નક્કી કરશે ત્યારે જે થવાનું હશે એ થશે.....પણ અહિંયા સોશિયલ મિડીયામાં’ય બે પક્ષો સામ-સામે આવી ગયા છે જેમાં કાળીચૌદશની રાતે તાણીને કાઢેલા અમુક મોદીનંદનો છેલ્લા ત્રણેક દિવસથી યુદ્ધ નહી કરવાના કારણો, ફાયદાઓ, બહાનાઓ, ઉદાહરણો વગેરે સમજાવીને યેનકેન પ્રકારે, સીધી કે આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના કે ફેંકુના પક્ષ વાહિયાત દલીલો કરી રહ્યા છે.
.
(૧) જેમ કે યુદ્ધ થાય તો પેટ્રોલ ડિઝલના ભાવ વધશે...શું તમે ભાવવધારો સહન કરશો?
તો આટલા વર્ષોથી અને પઠાણકોટ તેમજ ગુરૂદાસપુર ના હુમલા પછી યુદ્ધ નથી થયું તો પેટ્રોલ ડિઝલ ક્યાં ૬ કે ૭ રૂપિયે મળવા લાગ્યુ??? ચાવાળાના વિદેશ પ્રવાસ માટે પેટ્રોલનો ભાવવધારો સહન કરી લઈયે છીયે તો દેશની સરહદો માટે નહી કરીયે???
...................................
(૨) યુદ્ધના હિસાબે વિજળીની અછત ઉભી થાય તો દેશને અંધારામાં રહેવું પડશે. ૧૫ વર્ષ ગુજરાત્તને અંધારામાં રાખ્યુ અને છેલ્લા અઢી વર્ષથી તમારો બાપ આખા દેશને અંધારામાં રાખી રહ્યો છે એ અંધારૂ ઓછું છે તે હવે ઈલેક્ટ્રીસીટીના અંધારાનો ડર બતાવો છો ભડવાઓ?? .........................................................................
(૩) યુદ્ધ થાય તો કરવેરા વધશે શું તમે કરવેરા નિયમિત ભરશો??
મોંઘા મોંઘા ફંક્શનો અને પૃથ્વિપ્રદક્ષિણા માટે અમે ભારતીયો છેલ્લા અઢી વર્ષથી “ગંગા સેસ” “કૃષિ સેસ” “સ્વચ્છતા સેસ” “ફલાણા સેસ” ના નામે લાખો-કરોડો રૂપિયા તો એમ પણ ચુકવીયે છીયે તો દેશની શાંતિ માટે પાંચ રૂપિયા વધારે કેમ નહી ચુકવીયે ભાઈ??
...................................................................
(૪) ફક્ત આતંકવાદી હુમલાઓ થાય ત્યારે જ દેશભક્તિનો ગ્રાફ ઉંચે ચડી જાય છે. ૨૦૧૪ ની ચુંટણી સમયે તમારો તમારા બાપનો દેશભક્તિનો ગ્રાફ ઉંચે અંતરિક્ષમાં ચડી ગયો એનું શું???
.............................................................
(૫) ઘરે ટીવી જોતા-જોતા પાકિસ્તાનના ટુકડા કરવાની સલાહ આપવાવાળાના કહેવાથી ઘરવાળી સફરજનના ટુકડા પણ કરી નથી આપતી. એમ તો તમારો બાપ પણ ઈન્ડીયા ટીવીમાં બેઠો-બેઠો જ ફાંકા નાખતો હતોને ? ત્યારે કેમ આવી બધી ફિલોસોફી યાદ ન આવી?? ઘરવાળી તો એની પણ સફરજનના ટુકડા નથી કરી આપતી તેમ છંતા એકના બદલામાં દસ માથા લાવવાની હોંશિયારી મારતો હતો ત્યારે તમારા જેવા તાણીને કાઢેલા ભક્તો ક્યાં હતા???
...........................................................
(૬) આપણી પાસે ખાલી ૨૦ દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે. લ્યો બોલો તો પછી આ સત્તામાં આવ્યાને અઢી વર્ષ સુધી શું કર્યું?? દારૂગોળો નથી એ ખબર અત્યારે જ પડી??? કે પછી વિદેશ પ્રવાસમાં અને ગામ આખાને મોદુ બનાવવાની યોજનાઓમાં વ્યસ્ત હતા???
...........................................................
(૭) યુદ્ધ મફતમાં નથી થતા, શીયાસિન પર ચોકી રાખવાનો વાર્ષિક ખર્ચ પંદરસો કરોડ છે, તેમજ વિચારો કે યુદ્ધ માટે આખી આર્મી બોર્ડર પર ડિપ્લોય કરવાની થાય તો ખર્ચ ક્યાં જાય??
વાહ આર્મી નો ખર્ચો મોંઘો પડે પણ મોટા મોટા સમારંભો, જન્મદિવસ ઉજવણીનો ખર્ચો, મોંઘા ફંક્શનો, મોટા મોટા ડોમ, સંઘના મફતિયાઓને અપાતી સરકારી સુવિધા અને સુરક્ષા આ બધાનો ખર્ચો કોણ તમારો બાપ આપે છે???
......................................................................
(૮) વિદેશનીતિથી માંડીને યુદ્ધમોરચા પરની એક – એક ચાલ વિચારીને ચાલવી પડે, આંધળુકીયા કરવાથી કોઈ ફાયદો નથી. અલ્યા હરામખોરો અત્યારે આટલી બધી અક્કલ આવી ગઈ છે પણ જ્યારે મંચ – માઈક અને મેદની હાથમાં આવી જાય ત્યારે એકના બદલે દસ માથા અને લવ-લેટર વગેરે હોંશિંયારી મારતો હતો ત્યારે એના ભાષણ સાંભળીને હિઝડાની તાળીયો કેમ પાડતા હતા??? પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈયે એવું જ્યારે બોલ્યો ત્યારે તમને ડફોળોને ખબર પડતી ન હતી કે યુદ્ધમોરચા પર અને વિદેશનીતિ પર એક-એક ચાલ વિચારીને ચાલવી પડે??? ત્યારે કેમ હોશિંયારી મારતા હતા કે ઈન્ટરનેશનલ પ્રેશર આપણે પેદા કરી શકીયે છીયે એમ.
...........................................................................................
(૯) ઉના દલિત કાંડની મુલાકાતે આવનાર બધા નેતાઓ ક્યાં છે??
ગોળી મારવી હોય તો દલિતોને નહી મને ગોળી મારજો આવું બોલવાવાળા ને શોધી લાવો એટલે બાકીના બધા નેતા ક્યાં છે એ ખબર પડી જશે.
..............................................................
(૧૦) દેશના શહિદો ઉપર રાજનિતી ન થવી જોઈયે અને સરકારને કામ કરવા માટે સમય આપવો જોઈયે અને લોકોએ સંયમ રાખવો જોઈયે
અરે તારી જાતનો ભગતડો મારૂ તારો બાપ જ્યારે મુંબઈ હુમલા વખતે પોલીસ પ્રોટેક્શનને ક્રોસ કરીને તાજ હોટલમાં ઘુસી અને બધા આતંકીને મારવા સારૂ રજનીકાંત બનવાની કોશિષ કરી રહ્યો હતો ત્યારે આવી ખબર પડતી ન હતી કે મોત ઉપર રાજનીતિ ન કરીયે અને સરકારને સમય આપીયે અને થોડોક સંયમ રાખીયે??? શું લોટા જેવાઓ હાલી જ નિકળ્યા છો......નાકમાં લબડતી લેંટ લઈને ટોપાઓ.
...........................................................
અત્યાર સુધી ચાવાળાની દરેક વાતમાં વાંદરાની જેમ કુદકા મારી અને હિઝડાની જેમ તાળીઓ પાડીને વાહવાહી કરતા હરામખોર ભક્તોને યુદ્ધ બાબતે રાતોરાત એવું જ્ઞાન આવી ગયું છે કે ન જાણે કેટકેટલુંય બ્રહ્મજ્ઞાન શોધી-શોધીને માર્કેટમાં લાવીને સોશિયલ મિડીયામાં બાયલાવેડા ફેલાવી રહ્યા છે. અને લોકોને બોર્ડર ઉપર જાવાની, સૈન્યમાં ભરતી થવાની, પોતાના બાળકો મોકલવાની સલાહો આપી રહ્યા છે તે તમામ ભક્તોને ખાસ વિનંતિ છે કે યુદ્ધ થાય કે ન થાય પણ તમને તમારા સાહેબે મોઢું તો શું પછવાડું બતાવે એવા પણ રહેવા દીધા નથી માટે છાનીમાનીના કરતા હો ઈ કરો અને સલાહ તમારી પાસે રાખો.

જીભનું ઓપરેશન કેજરીવાલે કરાવ્યુ અને બોલતી કોઈક બીજાની કેમ બંધ થઈ ગઈ?????
(ખાસ નોંધ :- ભાષાસૌજન્ય બાબતે કોઈએ માથાકૂટ કરવી નહી...હુકમથી)

No comments:

Post a Comment